દુઃખી માનવીની અરજ સાંભળતો હોય તો,
પ્રભુ તને એટલું કહું !
અધ ખીલેલા ગુલાબને આંધી બની,
તારાથી કેમ લઇ જવાય ?
ન જોયું તે ઝુલતી પાંદડીઓ સામે કે,
જેની સાથે એ ડોલતું હતું ,
જડથી ઉખડી ગયેલા છોડને તે ન જોયો ?
કે જેણે કેટ્લું વેંઠી એને પોસ્યો હતો?
ન દેખાયો તને દુર ઉભેલો માળી ?
કે જેણે કેટલી આશાથી આ બાગ ખીલવ્યો હતૉ ?
વૈરાન કરી ગયો બધાને એક જ પવનનો હીલોળો,
તોય બેઠા બેઠા તારાથી આ અન્યાય કેમ જોવાય ?
શરણે આવ્યું એ જો તારે,
તો બીજી અરજ એટલી તને,
મુરજાય નહીં એ અમથુ જો જે,
ગુલાબ રહે એ ખીલતું સદાય,
-ને- એની સુવાસનો અનુભવ અમ સૌને થાય.
પ્રભુ એ પરમ આત્માને શાંતી પ્રાપ્ત થાય.
( શ્રધ્ધાંજલીના ફુલ સ્વ.ભાઇ દિપેશ માટે.)
પ્રભુ તને એટલું કહું !
અધ ખીલેલા ગુલાબને આંધી બની,
તારાથી કેમ લઇ જવાય ?
ન જોયું તે ઝુલતી પાંદડીઓ સામે કે,
જેની સાથે એ ડોલતું હતું ,
જડથી ઉખડી ગયેલા છોડને તે ન જોયો ?
કે જેણે કેટ્લું વેંઠી એને પોસ્યો હતો?
ન દેખાયો તને દુર ઉભેલો માળી ?
કે જેણે કેટલી આશાથી આ બાગ ખીલવ્યો હતૉ ?
વૈરાન કરી ગયો બધાને એક જ પવનનો હીલોળો,
તોય બેઠા બેઠા તારાથી આ અન્યાય કેમ જોવાય ?
શરણે આવ્યું એ જો તારે,
તો બીજી અરજ એટલી તને,
મુરજાય નહીં એ અમથુ જો જે,
ગુલાબ રહે એ ખીલતું સદાય,
-ને- એની સુવાસનો અનુભવ અમ સૌને થાય.
પ્રભુ એ પરમ આત્માને શાંતી પ્રાપ્ત થાય.
( શ્રધ્ધાંજલીના ફુલ સ્વ.ભાઇ દિપેશ માટે.)
No comments:
Post a Comment