Wednesday, June 15, 2011

વરસાવ અનરાધાર નીર , વાદ્ળ આજ મન મુકી..
ઉલેચી ઉલેચી ભરેલું નીર ક્યાં સુધી ચાલશે ?....

જીવનના ઝાડ પર લટકી રહ્યું છે ,બસ એક લીલું પાંદડું....
વસંતના ઇંન્તઝારમાં હવે પાનખર ક્યાં સુધી ચાલશે ?......
............................kjp.....kusum

No comments:

Post a Comment